AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015

અનિરુધ્ધ પ્રેમનો સાગર

Share & Comment
!! હરિ ૐ !!

સદગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુ વીશે ગુણસંકિર્તન અને સત્સંગ


આ એક અનોખો કાર્યક્રમ વડોદરા, ગુજરાતમાં ૧લી નવેમ્બરે આયોજીત કરવામાં આવ્યો છે.

છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં અનેક સ્થળે ’શ્રીઅનિરુધ્ધ ઉપાસના કેન્દ્રો’ કાર્યરત છે
 અને ગુણસંકિર્તન અને સત્સંગનો કોઈ કાર્યક્રમ અહીં આયોજીત કરવામાં આવે એવા પ્રકારની
તેઓ તરફથી વારંવાર વિનંતીઓ આવી રહી હતી.

તેઓની આ વિનંતીઓને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાતના બધાજ ’અનિરુધ્ધ ઉપાસના કેન્દ્રો’ આ કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે.

આ સંપૂર્ણ કાર્યક્રમ ગુજરાતીમાં થશે અને વિવિધ અભંગો, ગીતો અને ધૂનના માધ્યમ વડે
બાપુની મહિમાનુ ગાન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર બધાજ કલાકાર બાપુભક્ત/બાપુના શ્રદ્ધાવાન મિત્ર છે.

 
કાર્યક્રમનું સ્થળ છે -
અકોટા સ્ટેડિયમ,
અકોટા સ્ટેડિયમ રોડ,
અકોટા, વડોદરા,
ગુજરાત-૩૯૦ ૦૨૦.

સમય - બપોરે  ૪.૩૦ થી ૭.૩૦ સુધીનો રહેશે.

!! હરિ ૐ !! !! શ્રીરામ !! !! અંબજ્ઞ !!
 



 
Tags: ,

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com