પોતાનપણુ દર્શાવો... પોતાનાપણુ વધારો...પોતાનાપણુ રાખો...
પોતાના ભગવાન પ્રત્યે...તમારા જે ઇષ્ટદેવ હોય...તમારા જે સદ્ગુરુ હોય...
મને કોઇ વાંધો નથી...તમને શું થવુ જોઇએ...તો પોતાનાપણુ વધારતા રહેવુ જોઇએ...આ જ એકમેવ રાજમાર્ગ છે..- સદગુરુ શ્રી અનિરુધ્ધ બાપુ
----------------------------------------------------------------------------------------------
કાર્યક્રમનું સ્થળ છે -
અકોટા સ્ટેડિયમ,
અકોટા સ્ટેડિયમ રોડ,
અકોટા, વડોદરા,
ગુજરાત-૩૯૦ ૦૨૦.
સમય - બપોરે ૪.૩૦ થી ૭.૩૦ સુધીનો રહેશે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો